તાજમહેલ બચાવવા સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ?
વિધાન સાચું છે કે ખોટું ?
$(1)$ ફેલાયેલા પ્રવાહીનાં કણોથી અને હવામાંની વરાળની ઠારણ પ્રક્રિયાથી ધુમ્મસ ઉત્પન્ન થાય છે.
$(2)$ $5$ માઈક્રોન સુધી કદ ધરાવતા રજકણો સીધા જ ફેફસાં સુધી પહોંચે છે.
$(3)$ ઓઝોન અને નાઈટ્રિક ઓક્સાઈડથી નાક અને ગળામાં બળતરા પેદા થાય છે.
ક્ષોભ-આવરણ એટલે શું ? અને તે શાનું બનેલું હોય છે ?
તમે તમારા ખેતરમાં અથવા બગીચામાં કૉમ્પોસ્ટ બનાવવાના ખાડા તૈયાર કરેલા છે. ઉત્તમ કૉમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયાની ચર્ચા દુર્ગધ, માખીઓ તથા નકામા પદાર્થોના પુનર્ચક્રણના સંદર્ભમાં કરો.
હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ? તે પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ થશે ?